ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?

  1. A બે પ્રદર્શિત (અભિવ્યક્ત) જનીનકે જે  \(10 \%\) વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
  2. B બે પ્રદર્શિત જનીન કે જે  \(100 \%\) વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ.
  3. C એ જનીનો રંગસૂત્ર પર કે જે \(1 \%\) વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર
  4. D એ જનીનો વચ્ચેનું રંગસૂત્રો પર અંતર કે જે \(50 \%\) વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એ જનીનો રંગસૂત્ર પર કે જે \(1 \%\) વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app