ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application

એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :

  1. A મજ્જા કોષોમાંથી \(ADA\) ઉત્પન્ન કરતું જનીન અલગ કરી તેને ગર્ભ અવસ્થામાં કોષોમાં દાખલ કરવામાં આવે છે.
  2. B દર્દીના રુધિરના લાસીકાકોષોને શરીરની બહાર સંવર્ધન કરાય છે.
  3. C જનીન ઈજનેરી વિદ્યાથી બનાવેલા કોષો અમર કોષો હોતા નથી
  4. D આ લસીકા કોષોમાત્ર રીટ્રોવાઈરલ વાહક દાખલ કરવામાં આવેલ હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જનીન ઈજનેરી વિદ્યાથી બનાવેલા કોષો અમર કોષો હોતા નથી

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app