NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A માત્ર C અને D
- B માત્ર B, C અને D
- C માત્ર A, C અને D
- D માત્ર D
Answer & Solution
Correct Answer
(B) માત્ર B, C અને D
Step-by-step Solution
Detailed explanation
એડ્રીનલ મેડ્યુલા એડ્રેનાલિન અથવા એપિનેફ્રાઇન અને નોરએડ્રેનાલિન અથવા નોરએપિનેફ્રાઇન (જેને કટોકટીના અંતઃસ્ત્રાવો પણ કહેવાય છે) નામના બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.
બંને અંતઃસ્ત્રાવો -
- કીકીનું વિસ્તરણ પ્રેરે છે (સંકોચન નહીં)
- ગ્લાયકોજનના ભંગાણને ઉત્તેજિત કરે છે જેના પરિણામે રક્તમાં ગ્લુકોઝની સાંદ્રતા વધે છે, એટલે કે, હાઈપરગ્લાયસેમિયા પ્રેરે છે.
- રોમોર્ધ્વ પ્રેરે છે (વાળ ઊભા થવા).
- હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે, એટલે કે, હૃદયના ધબકારા.
બંને અંતઃસ્ત્રાવો -
- કીકીનું વિસ્તરણ પ્રેરે છે (સંકોચન નહીં)
- ગ્લાયકોજનના ભંગાણને ઉત્તેજિત કરે છે જેના પરિણામે રક્તમાં ગ્લુકોઝની સાંદ્રતા વધે છે, એટલે કે, હાઈપરગ્લાયસેમિયા પ્રેરે છે.
- રોમોર્ધ્વ પ્રેરે છે (વાળ ઊભા થવા).
- હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે, એટલે કે, હૃદયના ધબકારા.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- મેલોનેટ _______ ની પ્રવૃત્તિને અવરોધીને રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે.NEET 2023 Medium
- મહાસાગરોમાં નીચે પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?NEET 2018 Medium
- સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ \(1\). ઇથેનોલ \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ \(III\). બ્યુટેરિક એસિડ \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) NEET 2024 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy - કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- ઊંડા પાણીના ડાંગરમાં ક્યો અંતઃસ્રાવ આંતરગાંઠ/પર્ણદંડની લંબાઈને પ્રેરે છે?NEET 2023 Medium