NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?
- A મેન્ડેલિયન વારસાગતતાની પદ્ધતિ
- B બિન-મેન્ડેલિયન વારસાગતતાની પદ્ધતિ
- C ઓટોસોમલ પ્રભાવી પદ્ધતિ
- D X-સંકલિત પ્રચ્છન્ન વારસાગતતાની પદ્ધતિ
Answer & Solution
Correct Answer
(B) બિન-મેન્ડેલિયન વારસાગતતાની પદ્ધતિ
Step-by-step Solution
Detailed explanation
બહુજનીનિક વારસાગતતા એટલે બે કે તેથી વધુ જનીનો દ્વારા નિયંત્રિત લક્ષણનો વારસો. જ્યારે માનવ રોગો એક જ જનીનમાં થતા ઉત્પરિવર્તન દ્વારા નિર્ધારિત થાય છે, ત્યારે તેઓ મેન્ડેલિયન સિદ્ધાંત મુજબ સંતતિમાં સંક્રમિત થાય છે. બહુજનીનિક લક્ષણ બિન-મેન્ડેલિયન વારસાગતતાની પદ્ધતિ દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- રેનિન-એન્જિયોટેન્સિન ક્રિયાવિધિમાં બનતી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો :
A. રૂધિર દાબમાં અને રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં વધારો.
B. આલ્ડોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાંથી \(Na ^{+}\) અને પાણીનું પુનઃશોષણ.
C. રુધિર કેશિકાગુચ્છ ગાળણ દરમાં ઘટાડો.
D. એન્જિયોટેન્સિન II દ્વારા રુધિરવાહિની સંકોચન અને અલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ.
E. રેનિન, એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન I માં રૂપાંતરિત કરે છે, ત્યારબાદ તે એન્જિયોટેન્સિન II માં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)NEET 2024 Medium
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેના પૈકી શામાં \(C-O\) બંધલંબાઇ સૌથી વધુ છે ? (મુક્ત \(CO\) માં \(C-O\) બંધલંબાઇ \(1.128\,\mathop A\limits^o \) છે.NEET 2016 Medium
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium - એરાઈલએમાઈનની બેઝીકતા વિશે યોગ્ય વિધાન કયું છે ?NEET 2016 Hard
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy