ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations

\(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :

  1. A \(RBC\) ની સપાટી પર એન્ટિજન \(A\) અને \(B\) ગેરહાજર હોય છે.
  2. B રૂધિરરસમાં એન્ટિજન \(A\) અને \(B\) ગેરહાજર હોય છે.
  3. C \(RBC\) પર એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) હાજર હોય છે.
  4. D રૂધિરરસમાં એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) ગેરહાજર હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) રૂધિરરસમાં એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) ગેરહાજર હોય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app