ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  1. A લિસી અંતઃકોષરસ જાળ રીબોઝોમ્સ રહિત છે.
  2. B આદિકોષકેન્દ્રીઓમાં ફક્ત કણિકામય અંતઃકોષરસ જાળ હાજર હોય છે.
  3. C લિસી અંતઃકોષરસ જાળ લિપિડ સંશ્લેષણના સ્થળો છે.
  4. D કણિકામય અંતઃકોષરસ જાળ પર રીબોઝોમ્સ જોડાયેલા હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) આદિકોષકેન્દ્રીઓમાં ફક્ત કણિકામય અંતઃકોષરસ જાળ હાજર હોય છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app