ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants

આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?

  1. A હાઇડ્રોજન ગ્રહણ કરતાં \(NAD\) જયાં સુધી પૂરા પાડવામાં આવે ત્યાં સુધી ગ્લાયકોલિસિસ ચાલ્યા કરે છે.
  2. B \(TCA\) ચક્ર માટેના ઉન્સેચકો કણાભસૂત્રીય આધારકમાં આવેલા હોય છે.
  3. C કણાભસૂત્રના બાહ્યપટલમાં ઓક્સિડેટીવ ફોરફોરાયલેશન થાય છે.
  4. D ગ્લાયકોલિસિસ કોષરસ આધારકમાં થાય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) કણાભસૂત્રના બાહ્યપટલમાં ઓક્સિડેટીવ ફોરફોરાયલેશન થાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app