JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?
- A \({N_2}{O_3}\,\) અને \({N_2}{O_4}\,\)
- B \({N_2}{O_4}\,\) અને \({N_2}{O_5}\,\)
- C \({N_2}{O_3}\,\) અને \({N_2}{O_5}\,\)
- D ફ્ક્ત \({N_2}{O_5}\,\)
Answer & Solution
Correct Answer
(A) \({N_2}{O_3}\,\) અને \({N_2}{O_4}\,\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
- બેઝિક માધ્યમમાં 1.2 M KI દ્વાવણ ના 500 mL ને \(0.2 M KMnO _4\) ના 500 mL સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂક્ત થયેલા આયોડિનને સ્ટાર્ચ સૂચકની હાજરીમાં જયાં સુધી વાદળી રંગ દૂર ન થાય ત્યાં સુધી પ્રમાણિત \(0.1 M Na _2 S_2 O _3\) દ્વાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. વપરાતા \(Na _2 S_2 O _3\) નું કદ (L માં) __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- ધાતુનું કાર્ય વિધેય \(6.63 \times 10^{-19}\,J\) છે, તો ધાતુમાંથી ફોટોઈલેકટ્રોન દૂર કરવા જરૂરી ફોટોનની મહતમ તરંગલંબાઈ \(\dots\dots\dots\,\,nm\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ : \(h =6.63 \times 10^{-34}\, J \,s\), અને \(c =3 \times 10^{8} \,m\, s ^{-1}\) ]JEE Mains 2022 Medium
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
\(\mathrm{Cu}\left(\mathrm{NO}_3\right)_2, \mathrm{AgNO}_3\), \(\mathrm{Hg}_2\left(\mathrm{NO}_3\right)_2 ; \mathrm{Mg}\left(\mathrm{NO}_3\right)_2\) ના દરેક 1 M જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,
\(\begin{aligned} & \text { આપેલ છે : } \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^\theta=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Hg}_2^{2+} / \mathrm{Hg}}^\theta=0.79 \mathrm{~V}, \\ & \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^\theta=0.24 \mathrm{~V} \text { and } \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^\theta=-2.37 \mathrm{~V}\end{aligned}\)
વિધાન (I) : વોલ્ટેજ વધારતા, કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ \(\mathrm{Ag}, \mathrm{Hg}\) અને Cu હશે.
વિધાન (II) : મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં, તેના બદલે કેથોડ પર ઑક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+2 x \sin y=x^3 \cos y, y(1)=0\) નો ઉકેલ વક છે. તો \(y(\sqrt{3})=\) ............JEE Mains 2024 Hard
- સંકીર્ણ[ \(\left[ NiCl _2 Br _2\right]^{2-}\)માં જો \(Ni ^{2+}\) ને \(Pt ^{2+}\) વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ? \(A.\) ભૂમિતિ \(B.\) ભૌમિતિક સમધટકતા \(C\). પ્રકાશીય સમધટકતા \(D\). ચુંબકીય ગુણધર્મ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો ઉપવલય \(3x^2 + 4y^2 = 12\) ના બિંદુ \(P\) આગળનો અભિલંબ રેખા \(2x + y = 4\) ને સમાંતર અને બિંદુ \(P\) આગળનો સ્પર્શક બિંદુ \(Q(4, 4)\) માંથી પસાર થતો હોય તો \(PQ\) =JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(Ce ^{4+} / Ce ^{3+}\)નું \(E ^{\circ}\) મૂલ્ય \(+1.74 \,V\) છે. વિધાન \(II :\) \(Ce\) એ \(Ce ^{4+}\) અવસ્થા કરતાં \(Ce ^{3+}\) અવસ્થા માં વધુ સ્થિર છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો ધન \(x-\)અક્ષ તથા વર્તુળ \((x-2)^{2}+(y-3)^{2}=25\) ના \((5, 7)\) બિંદુએ અભિલંબ અને સ્પર્શકથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(24A =........ .\)JEE Mains 2021 Hard
- છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?JEE Mains 2020 Medium